કેટલાક પ્રસંગે કાયૅવાહી બંધ રાખવાની સતા - કલમ:૨૫૮

કેટલાક પ્રસંગે કાયૅવાહી બંધ રાખવાની સતા

ફરિયાદ ઉપરથી હોય તે સિવાય માંડેલા કોઇ સમન્સ કેસમાં પહેલા વગૅના મેજિસ્ટ્રેટ અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પૂવૅ મંજુરી લઇને બીજા કોઇ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતે લેખિત કારણોસર કોઇ ફેંસલો સંભળાવ્યા વિના કોઇ પણ તબકકે